Site icon

આજ સાંજે 4:00 પછી આખું મહારાષ્ટ્ર બંધ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, ૨૮  જૂન 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્રમાં કોરોના ની પરિસ્થિતિ નવા વાયરસને કારણે વણસી છે. જો કે મહારાષ્ટ્રમાં અગાઉ દિવસના 50000 કેસ નોંધાઈ રહ્યા હતા. જે હવે દૈનિક ૧૦ હજાર થી ઓછા છે. પરંતુ કોલ્હાપુર જેવા વિસ્તારમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં છ થી સાત જીલ્લાઓ એવા છે જ્યાં કોરોના પોતાના પગ ફેલાવી રહ્યો છે. આ આધારે મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો કે મહારાષ્ટ્રમાં સાંજે 4:00 પછી તમામ દુકાનો અને અન્ય વ્યવસાયિક એકમો બંધ રહેશે.

સંકટ સમયે દિલ્હી સરકારે જરૂર કરતાં ચાર ગણો વધુ ઑક્સિજન માગ્યો; સુપ્રીમ કોર્ટની સમિતિએ કર્યો ચોંકાવનારો દાવો, જાણો વિગત

હવે આ સંદર્ભે સોમવાર એટલે કે આજથી કાયદાનો અમલ શરૂ થઇ ગયો છે. આથી આખા મહારાષ્ટ્રમાં સાંજે 4:00 પછી તમામ ગતિવિધિઓ બંધ રહેશે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version