192
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩ એપ્રિલ 2021
શનિવાર
મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે પરીક્ષા સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય મુજબ પહેલા ધોરણ થી માંડીને આઠમા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર ઉત્તિર્ણ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે ની જાહેરાત મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આજે કરી હતી. પોતાના વિડિયો સંદેશમાં તેમણે જણાવ્યું કે ધોરણ નવ અને ત્યાર પછીના શૈક્ષણિક વર્ષ સંદર્ભે બહુ જલ્દી નિર્ણય લેવામાં આવશે.
You Might Be Interested In