Site icon

મોટા સમાચાર : મહારાષ્ટ્ર સરકારે આટલા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ને પરીક્ષા વગર ઉત્તર્ણ કર્યા. અન્ય વર્ગ સંદર્ભે જલ્દી નિર્ણય લેવામાં આવશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩ એપ્રિલ 2021
શનિવાર

મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે પરીક્ષા સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય મુજબ પહેલા ધોરણ થી માંડીને આઠમા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર ઉત્તિર્ણ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે ની જાહેરાત મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આજે કરી હતી. પોતાના વિડિયો સંદેશમાં તેમણે જણાવ્યું કે ધોરણ નવ અને ત્યાર પછીના શૈક્ષણિક વર્ષ સંદર્ભે બહુ જલ્દી નિર્ણય લેવામાં આવશે. 

Join Our WhatsApp Community

 

 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version