Site icon

મોટા સમાચાર : મહારાષ્ટ્ર સરકારે આટલા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ને પરીક્ષા વગર ઉત્તર્ણ કર્યા. અન્ય વર્ગ સંદર્ભે જલ્દી નિર્ણય લેવામાં આવશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩ એપ્રિલ 2021
શનિવાર

મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે પરીક્ષા સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય મુજબ પહેલા ધોરણ થી માંડીને આઠમા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર ઉત્તિર્ણ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે ની જાહેરાત મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આજે કરી હતી. પોતાના વિડિયો સંદેશમાં તેમણે જણાવ્યું કે ધોરણ નવ અને ત્યાર પછીના શૈક્ષણિક વર્ષ સંદર્ભે બહુ જલ્દી નિર્ણય લેવામાં આવશે. 

Join Our WhatsApp Community

 

 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version