Site icon

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં અલાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો, મથુરા કોર્ટને આટલા મહિનામાં તમામ અરજીઓનો  નિકાલ કરવાના આપ્યા નિર્દેશ… 

News Continuous Bureau | Mumbai

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમા(Mathura shri Krishna Janmabhoomi case) અલાહાબાદ હાઈકોર્ટે(Allahabad highcourt) ચુકાદો આપ્યો છે. 

Join Our WhatsApp Community

આ મામલામાં અલાહાબાદ હાઇકોર્ટે મથુરા કોર્ટને ચાર મહિનામાં તમામ અરજીઓનો નિકાલ કરવાના નિર્દેશ આપ્યા છે. 

સાથે કોર્ટે કહ્યુ કે, જો સુન્ની વક્ફ બોર્ડ(Sunni Waqf Board) અને બીજા પક્ષકારો સુનાવણીમાં(Hearing) સામેલ ના થાય તો એક તરફી આદેશ જાહેર કરવામાં આવે.

હિંદુ આર્મી ચીફ મનીષ યાદવની(Hindu Army Chief Manish Yadav) અરજી પર સુનાવણી કરતા અલાહાબાદ હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ અરજી મથુરાની કોર્ટમાં જન્મભૂમિ વિવાદ સંબંધિત તમામ કેસની સુનાવણી જલદી પુરી કરવા અને તેનો ઉકેલ લાવવાની માંગને લઇને દાખલ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો  : તાજમહેલના દરવાજા ખોલાવવા માગતા લોકોને ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી અરજી, આપ્યું આ કારણ

Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Thane Fake Lockdown News:મુંબ્રામાં લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો! પોલીસે જાહેરમાં માફી મંગાવી, જાણો શું છે મામલો..
Maharashtra Kerosene Distribution:ઘર બેઠા રેશનકાર્ડ કરો અપડેટ અને મેળવો કેરોસીન! મહારાષ્ટ્ર સરકારના નવા નિયમો જાહેર, જાણો ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
Exit mobile version