Site icon

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં અલાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો, મથુરા કોર્ટને આટલા મહિનામાં તમામ અરજીઓનો  નિકાલ કરવાના આપ્યા નિર્દેશ… 

News Continuous Bureau | Mumbai

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમા(Mathura shri Krishna Janmabhoomi case) અલાહાબાદ હાઈકોર્ટે(Allahabad highcourt) ચુકાદો આપ્યો છે. 

Join Our WhatsApp Community

આ મામલામાં અલાહાબાદ હાઇકોર્ટે મથુરા કોર્ટને ચાર મહિનામાં તમામ અરજીઓનો નિકાલ કરવાના નિર્દેશ આપ્યા છે. 

સાથે કોર્ટે કહ્યુ કે, જો સુન્ની વક્ફ બોર્ડ(Sunni Waqf Board) અને બીજા પક્ષકારો સુનાવણીમાં(Hearing) સામેલ ના થાય તો એક તરફી આદેશ જાહેર કરવામાં આવે.

હિંદુ આર્મી ચીફ મનીષ યાદવની(Hindu Army Chief Manish Yadav) અરજી પર સુનાવણી કરતા અલાહાબાદ હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ અરજી મથુરાની કોર્ટમાં જન્મભૂમિ વિવાદ સંબંધિત તમામ કેસની સુનાવણી જલદી પુરી કરવા અને તેનો ઉકેલ લાવવાની માંગને લઇને દાખલ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો  : તાજમહેલના દરવાજા ખોલાવવા માગતા લોકોને ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી અરજી, આપ્યું આ કારણ

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version