Site icon

ઉદ્ધવ ઠાકરેએ સરકારી આવાસ છોડ્યું- પાછા માતુશ્રી પહોંચ્યા- ઠેર ઠેર પુષ્પવર્ષા થઈ- જુઓ વિડિયો

 News Continuous Bureau | Mumbai 

ઉદ્ધવ ઠાકરે(Uddhav Thacekray(નું મુખ્યમંત્રી પદે(CM post)થી ખસવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય તેવું લાગે છે. બુધવારે મોડી સાંજે ઉદ્ધવ ઠાકરેએ સરકારી નિવાસસ્થાન વર્ષા(Varsha Bunglow)થી પોતાનો બધો સામાન ખસેડી લીધો હતો. આ ઉપરાંત તેમના પરિવારજનો પણ ગાડીમાં બેસીને બાંદ્રા સ્થિત માતૃશ્રી(Matoshree) નિવાસસ્થાન માટે રવાના થઇ ગયા હતા.

Join Our WhatsApp Community

 

આવા સમયે ઘણી મોટી સંખ્યામાં શિવસૈનિકો માતૃશ્રી પાસે પહોંચ્યા હતા. એટલું જ નહીં અનેક જગ્યાએ તેમના પર ફૂલવર્ષા કરવામાં આવી હતી. તેઓ જ્યારે માતૃશ્રી પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા. તેમજ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જુઓ વિડિયો.

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેએ જેવો મુખ્યમંત્રી નો બંગલો છોડ્યો કે તરત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં સાત ફરિયાદો થઈ

 

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version