Site icon

તો શું અમિત શ્રીલંકા અને નેપાળમાં ભાજપની સરકાર બનાવવા માંગે છે? આ મુખ્યમંત્રીએ કર્યો ખુલાસો 

ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવ એ દાવો કર્યો છે કે ભાજપના નેતા અમિત શાહ નેપાળ અને શ્રીલંકામાં ભાજપની સરકાર બનાવવા માંગે છે

તેમણે કહ્યું કે એક ગેસ્ટ હાઉસમાં થયેલી ચર્ચા દરમિયાન અમિત શાહે પોતે આ વાત કહી હતી

Join Our WhatsApp Community

મુખ્યમંત્રીના આ નિવેદન બાદ વિપક્ષ આ મામલે આક્રમક છે. વિપક્ષનું કહેવું છે કે આ અલોકતાંત્રિક નિવેદન છે.

કોરોના ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે આ પાંચ રાજ્યમાંથી આવતા મુસાફરો માટે આરટી-પીસીઆર પરીક્ષણ ફરજીયાત કર્યું. જાણો વિગતે..

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version