Site icon

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમવીર સિંહ અને ભૂતપૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ હનીમૂન પર ગયા છે? અમૃતા ફડણવીસ નો સણસણતો સવાલ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર 

મહારાષ્ટ્રની રાજનીતિમાં આજકાલ છુપાછુપી નો ખેલ ચાલુ છે. નાનપણમાં નાના બાળક જેવી રીતે સંતાઈ જાય તે રીતે મહારાષ્ટ્રની રાજનીતિમાં બે જણા અત્યારે લાપતા છે. મુંબઈ શહેર ના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમવીર સિંહ અત્યારે ગાયબ છે. તેમજ મહારાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પણ અત્યારે લાપતા છે. આવા સમયે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ના ધર્મ પત્ની અમૃતા ફડનવીસે ઠાકરે સરકારને આડેહાથ લીધા પ્રશ્ન પૂછ્યો છે કે સાથે મળીને કામ કરનાર આ બે વ્યક્તિઓ અત્યારે હનીમૂન પર ગયા હોય તેવું લાગે છે. 

કિંગ ખાનની ધીરજ હવે ખૂટી! પુત્ર આર્યન ખાનને મળવા માટે આર્થર રોડ જેલ પહોંચ્યો; જુઓ વિડિયો

અમૃતા ડણવીસે એવો પણ પ્રશ્ન પૂછ્યો હતો કે મહારાષ્ટ્ર રાજ્યમાં આટલું બધું ડ્રગ્સ ક્યાંથી આવ્યું? તેમજ રાજ્ય સરકાર અત્યારે શું કરી રહી છે?

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version