Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ધડાકો. ગૃહ મંત્રી અનિલ દેશમુનું રાજીનામું. જુઓ રાજીનામાની પ્રત અહીં. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ ૨૦૨૧
સોમવાર.

આખરે મહારાષ્ટ્રના રાજકારણમાં પહેલી વિકેટ પડી ગઈ છે. બોમ્બે હાઈકોર્ટે ગૃહ મંત્રી અનિલ દેશમુખની વિરૂદ્ધમાં ચુકાદો આપતાની સાથે જ ગૃહ મંત્રી અનિલ દેશમુખે રાજીનામું આપી દીધું છે.

Join Our WhatsApp Channel


રાજીનામું આપતાં અગાઉ અનિલ દેશમુખ તેમજ શરદ પવાર અને અજિત પવાર વચ્ચે બંધબારણે બેઠક થઇ હતી. આ બેઠક થઇ ગયા બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખે પોતાનું રાજીનામું લખાણ માં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપ્યું હતું. મુખ્યમંત્રીએ આ રાજીનામાને મંજુર કરી લીધું. તેમજ અન્ય દેશમુખ અને તેમના પદ પરથી છૂટા કરવામાં આવ્યા છે. પોતાના રાજીનામા અંગે પત્રમાં અનિલ દેશમુખે કહ્યું કે બોમ્બે હાઈકોર્ટ દ્વારા જે ઓર્ડર પાસ કરવામાં આવ્યો છે ત્યારબાદ હું કઈ રીતે આ પદ પર નહિ રહી શકું. આથી મારા રાજીનામા ને સ્વીકારવામાં આવે. 

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર ના સંકેત. ગૃહમંત્રીના રાજીનામાની અટકળો તેજ. શરદ પવાર, અજિત પવાર અને ગૃહ મંત્રી વચ્ચે બંધબારણે બેઠક.
હવે જોવાનું એ રહે છે કે નવા ગૃહ મંત્રી કોણ બને છે.

Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Maharashtra SSC Result 2026।શું મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ મરાઠી ભૂલી રહ્યા છે? SSC બોર્ડમાં ૮૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માતૃભાષામાં નાપાસ; શિક્ષણશાસ્ત્રીઓએ વ્યક્ત કરી ચિંતા
Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Exit mobile version