Site icon News Continuous Bureau | Mumbai

દેશમુખ હાજીર હો…. સીબીઆઈ દ્વારા સમન્સ બજાવવા માં આવ્યા. આ તારીખે હાજર રહેવું પડશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

આખરે અનિલ દેશમુખનો વારો આવી ગયો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ને હાજર થવાનું ફરમાન આપી દીધું છે. આગામી ૧૪ એપ્રિલના રોજ એટલે કે બુધવારના દિવસે અનિલ દેશમુખે CBI સામે હાજર થવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં તેમના બે સચિવ તેમજ અન્ય લોકોના બયાન દર્જ કરવામાં આવ્યા છે. હવે આ મામલે અનિલ દેશમુખ એ મુખ્ય આરોપી છે. આથી જોવાનું એ રહે છે કે સીબીઆઇ કેટલા કલાક તેમની સાથે સવાલ-જવાબ કરે છે. કારણ કે તેમની સાથે જે પ્રકાર નો વ્યવહાર થશે તેના આધારે મહારાષ્ટ્ર સરકાર નું ભવિષ્ય જોડાયેલું છે. 

'અબ આયા ઉંટ પહાડ કે નીચે' અનિલ દેશમુખે અઠવાડિયામાં CBI સામે આવવું પડશે. જાણો વિગત

Maharashtra Weather। મહારાષ્ટ્રનું બદલાતું હવામાન! કાળઝાળ ગરમી વચ્ચે IMD ની મોટી ચેતવણી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Exit mobile version