Site icon

મહારાષ્ટ્રના ગૃહમંત્રી નો પોતાની જાતને ક્લીન ચીટ આપવા નો કારસો. કરી આ માંગણી….

 ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 માર્ચ 2021

    ગૃહ મંત્રી અનિલ દેશમુખે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે. એ પત્રમાં અનિલ દેશમુખ પોતાના પર લગાવેલા આરોપ ની તપાસ કરાવી, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માંગે છે.

    એન્ટિલિયા કેસમાં એનઆઈએ  ની ટીમ તપાસ કરી રહ્યી છે. એ તપાસની કડી પોતાના સુધી પહોંચે એ પહેલા જ ગૃહ મંત્રી અનિલ દેશમુખે પોતાની જાતને બચાવવા ઉદ્ધવ ઠાકરેની શરણમાં ગયા છે. અને રાજ્ય સરકારને અલગથી તપાસ કરવાની વિનંતી કરી છે.

     હવે ઠાકરે સરકાર પોતાના ગૃહમંત્રીને બચાવવામાં સફળ રહે છે કે નહીં તે જોવું રહ્યું.

 

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version