Site icon

મહારાષ્ટ્રના ગૃહમંત્રી નો પોતાની જાતને ક્લીન ચીટ આપવા નો કારસો. કરી આ માંગણી….

 ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 માર્ચ 2021

    ગૃહ મંત્રી અનિલ દેશમુખે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે. એ પત્રમાં અનિલ દેશમુખ પોતાના પર લગાવેલા આરોપ ની તપાસ કરાવી, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માંગે છે.

    એન્ટિલિયા કેસમાં એનઆઈએ  ની ટીમ તપાસ કરી રહ્યી છે. એ તપાસની કડી પોતાના સુધી પહોંચે એ પહેલા જ ગૃહ મંત્રી અનિલ દેશમુખે પોતાની જાતને બચાવવા ઉદ્ધવ ઠાકરેની શરણમાં ગયા છે. અને રાજ્ય સરકારને અલગથી તપાસ કરવાની વિનંતી કરી છે.

     હવે ઠાકરે સરકાર પોતાના ગૃહમંત્રીને બચાવવામાં સફળ રહે છે કે નહીં તે જોવું રહ્યું.

 

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version