Site icon

સામાજિક કાર્યકર્તા અન્ના હજારે ફરી ભ્રષ્ટાચાર સામે જંગના મેદાનમાં ઉતરશે – આ નવા સંગઠન કર્યું ગઠન-જાણો વિગતે 

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

વર્ષ 2011માં રાજધાની દિલ્હીમાં(Delhi) ભ્રષ્ટાચાર(Corruption) વિરુદ્ધ જોરદાર આંદોલન(Protest) ચલાવનાર સામાજિક કાર્યકર્તા(Social worker) અન્ના હજારે(Anna Hazare) ફરી એકવાર પોતાનો અવાજ ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે. 

તેમણે પોતાનું નવું સંગઠન(New organization) ‘રાષ્ટ્રીય લોક આંદોલન’(National lok movement) બનાવ્યું છે.
 
84 વર્ષીય અન્ના હજારે 19 જૂને તેમના જન્મદિવસે આ સંગઠનની જાહેરાત કરવા જઈ રહ્યા છે.

આ દિવસે તેઓ નવી સંસ્થાના(organization) કાર્યકરો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સંગઠન ભ્રષ્ટાચાર સામે આંદોલન કરશે.

આ સમાચાર પણ વાંચો : વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા- મહારાષ્ટ્રના આ મહિલા નેતાનું ફરી પત્તુ કપાયું-  જાણો વિગત

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Exit mobile version