Site icon

સામાજિક કાર્યકર્તા અન્ના હજારે ફરી ભ્રષ્ટાચાર સામે જંગના મેદાનમાં ઉતરશે – આ નવા સંગઠન કર્યું ગઠન-જાણો વિગતે 

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

વર્ષ 2011માં રાજધાની દિલ્હીમાં(Delhi) ભ્રષ્ટાચાર(Corruption) વિરુદ્ધ જોરદાર આંદોલન(Protest) ચલાવનાર સામાજિક કાર્યકર્તા(Social worker) અન્ના હજારે(Anna Hazare) ફરી એકવાર પોતાનો અવાજ ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે. 

તેમણે પોતાનું નવું સંગઠન(New organization) ‘રાષ્ટ્રીય લોક આંદોલન’(National lok movement) બનાવ્યું છે.
 
84 વર્ષીય અન્ના હજારે 19 જૂને તેમના જન્મદિવસે આ સંગઠનની જાહેરાત કરવા જઈ રહ્યા છે.

આ દિવસે તેઓ નવી સંસ્થાના(organization) કાર્યકરો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સંગઠન ભ્રષ્ટાચાર સામે આંદોલન કરશે.

આ સમાચાર પણ વાંચો : વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા- મહારાષ્ટ્રના આ મહિલા નેતાનું ફરી પત્તુ કપાયું-  જાણો વિગત

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version