Site icon

સામાજિક કાર્યકર્તા અન્ના હજારે ફરી ભ્રષ્ટાચાર સામે જંગના મેદાનમાં ઉતરશે – આ નવા સંગઠન કર્યું ગઠન-જાણો વિગતે 

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

વર્ષ 2011માં રાજધાની દિલ્હીમાં(Delhi) ભ્રષ્ટાચાર(Corruption) વિરુદ્ધ જોરદાર આંદોલન(Protest) ચલાવનાર સામાજિક કાર્યકર્તા(Social worker) અન્ના હજારે(Anna Hazare) ફરી એકવાર પોતાનો અવાજ ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે. 

તેમણે પોતાનું નવું સંગઠન(New organization) ‘રાષ્ટ્રીય લોક આંદોલન’(National lok movement) બનાવ્યું છે.
 
84 વર્ષીય અન્ના હજારે 19 જૂને તેમના જન્મદિવસે આ સંગઠનની જાહેરાત કરવા જઈ રહ્યા છે.

આ દિવસે તેઓ નવી સંસ્થાના(organization) કાર્યકરો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સંગઠન ભ્રષ્ટાચાર સામે આંદોલન કરશે.

આ સમાચાર પણ વાંચો : વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા- મહારાષ્ટ્રના આ મહિલા નેતાનું ફરી પત્તુ કપાયું-  જાણો વિગત

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version