Site icon News Continuous Bureau | Mumbai

ઠાકરે સરકારની દારૂની નીતિ સામે અન્ના હજારે નહીં કરે ભૂખ હડતાળ, આ છે કારણ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

સોમવાર 

સામાજિક કાર્યકર અને ગાંધીવાદી અણ્ણા હજારેએ મહારાષ્ટ્ર સરકારની વાઈન નીતિ સામે તેમની સૂચિત ભૂખ હડતાળ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

અન્ના હજારેના મૂળ ગામ રાલેગણ સિદ્ધિ ખાતે તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કેબિનેટના નિર્ણયને નાગરિકો સમક્ષ તેમના સૂચનો અને વાંધાઓ મૂકવાનો નિર્ણય કર્યો છે. 

તેમની મંજૂરી પછી જ સરકાર દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. તેથી મેં ભૂખ હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે વાઈન વેચાણનો વિરોધ કરવા અણ્ણા હજારેએ સોમવારથી ઉપવાસ કરવાનો ઈશારો આપ્યો હતો.

 

Uniform Civil Code મહારાષ્ટ્ર માં સમાન નાગરિક કાયદાની તારીખ નક્કી! સમિતિની રચના, જાણો કોણ છે અધ્યક્ષ?
TMC Bank Accounts Unfrozen મમતા બેનર્જીને મોટી રાહત, TMC ના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજુરી; સાથે કોર્ટે મૂકી એક ખાસ શરત..
Raigad Patalganga River Flood પાતાળગંગામાં વહી આવ્યા ૩,૦૦૦ સિલિન્ડર, રાયગઢમાં તંત્ર એલર્ટ, ગેસના બાટલા સાથે ચેડાં ન કરવા સૂચના
Maharashtra Earthquake Update મહારાષ્ટ્રમાં ભૂકંપના જોરદાર આંચકા લોકો ઘરની બહાર દોડી આવ્યા,રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા
Exit mobile version