Site icon

ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો- આ જિલ્લામાં સહ-સંપર્ક પ્રમુખે ધરી દીધું રાજીનામું

News Continuous Bureau | Mumbai

શિવસેનામાં(Shiv Sena) ભંગાણ હજુ પણ ચાલુ છે. 

Join Our WhatsApp Community

દરમિયાન હવે શિવસેનાને નાગપુરમાં(Nagpur) વધુ એક ઝટકો લાગ્યો છે. 

શિવસેનાના નાગપુર સહ-સંપર્ક પ્રમુખ(Co-Chairman) મંગેશ કાશીકરે(Mangesh Kashikar) તેમના પદ પરથી રાજીનામું(Resignation) આપી દીધું છે. 

ચર્ચા છે કે રાજીનામું આપ્યા બાદ તેઓ શિંદે ગ્રુપમાં જોડાઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં દહીંહાંડી ના આયોજનમાં ભાજપે મારી બાજી શિવસેનાનું નાક કપાયું

Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Ladki Bahin Yojana Installment: લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ: ઈ-કેવાયસી છતાં હપ્તો અટક્યો? હવે ઘરે આવીને થશે તપાસ; જાણો શું છે નવો નિયમ
Maharashtra Budget 2026: અજિત પવારનું અધૂરું સપનું કોણ પૂરું કરશે? ફેબ્રુઆરીમાં રજૂ થનારા મહારાષ્ટ્ર બજેટને લઈને સસ્પેન્સ
Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Exit mobile version