Site icon

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ મુદ્દે AAPનો વિરોધ- કેન્દ્રની મોદી સરકાર પર સાધ્યું નિશાન- કાશ્મીરી પંડિતોના પલાયનને લઈને કહી આ વાત

News Continuous Bureau | Mumbai 

કાશ્મીર(Kashmir)માં થઈ રહેલી ટાર્ગેટ કિલિંગ(target killing)ની ઘટનાઓ વિરુદ્ધ દિલ્હીમાં ‘આપ’(AAP)એ જન આક્રોશ રેલી કાઢી. 

Join Our WhatsApp Community

જંતર-મંતર પર આ રેલીને સંબોધિત કરતા દિલ્હી CM અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) મોદી સરકાર (Modi govt)પર નિશાન સાધ્યુ. 

તેમણે કહ્યુ કે જ્યારે-જ્યારે કાશ્મીરમાં ભાજપ(BJP)નુ શાસન આવે છે, કાશ્મીરી પંડિત(Kashmiri Pandit) પલાયન કરવા મજબૂર થઈ જાય છે. આનો અર્થ ભાજપથી કાશ્મીર સચવાતું નથી એવો થાય. 

જ્યારે પણ ઘાટીમાં કોઈ હત્યા થાય છે, ત્યારે સમાચાર આવે છે કે ગૃહમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકો પૂરતી છે, હવે આપણે પગલાં લેવાની જરૂર છે. કાશ્મીર કાર્યવાહી ઈચ્છે છે.

આ સમાચાર પણ વાંચો : આખરે સરકાર જાગી- લોન વસૂલી માટે ટોર્ચર કરનારી આટલી લોન એપ પર પ્રતિબંધ- ગૂગલને નોટિસ

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version