Site icon

આર્યન ખાન કેસ: પોલીસ જાસૂસી કરતી હોવાનો સમીર વાનખેડેનો આરોપ, ગૃહ મંત્રીએ આપ્યો આ જવાબ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

બુધવાર.

ક્રૂઝ શિપ પર દરોડાનું નેતૃત્વ કર્યા બાદ ચર્ચામાં આવેલા સમીર વાનખેડેએ સોમવારે ફરિયાદ નોંધાવી હતી કે બે પોલીસ અધિકારીઓ તેનો પીછો કરી રહ્યા છે. 

આ અંગે હવે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દિલિપ વાલ્સે પાટીલે કહ્યુ છે કે, રાજ્ય સરકારે કોઈ પણ એજન્સી કે પોલીસને સમીર વાનખેડે પર નજર રાખવાનો આદેશ આપ્યો નથી. 

મને ખબર પડી છે કે તેમણે ડીજીપીને ફરિયાદ કરી છે, આ બાબત પર અમે ધ્યાન આપીશું. મને નથી લાગતુ કે પોલીસ તેમના પર નજર રાખી રહી હોય.

ઉલ્લેખનીય છે કે ક્રુઝ પર દરોડા બાદ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.

એક શખ્સે કાંદિવલી સ્ટેશન પર 550 કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો; વિડીયો જોઇને લોકોએ કાર્યવાહીની માગણી કરી: જુઓ વિડીયો

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version