Site icon

Express Train: 19 માર્ચ 2024 સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન પર રોકાશે નહીં

Express Train:પશ્ચિમ રેલવે દ્વારા અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સરદાર ગ્રામ સ્ટેશન પર સ્ટોપેજ ટેક્નિકલ કારણોસર તત્કાળ અસર થી 19 માર્ચ 2024 સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે. જે આ મુજબ છે:

Asarva-Jaipur Express and Asarwa-Indore Express trains will not stop at Sardargram station till 19 March 2024

Asarva-Jaipur Express and Asarwa-Indore Express trains will not stop at Sardargram station till 19 March 2024

News Continuous Bureau | Mumbai 

Express Train: પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા અસારવા-જયપુર એક્સપ્રેસ ( Asarwa-jaipur Express train ) અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું ( Asarva-Indore Express Train ) સરદાર ગ્રામ સ્ટેશન ( Sardar Gram Station ) પર સ્ટોપેજ (  Stoppage )  ટેક્નિકલ કારણોસર તત્કાળ અસર થી 19 માર્ચ 2024 સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે. જે આ મુજબ છે: 

Join Our WhatsApp Community

ટ્રેન નં.12982/12981 અસારવા-જયપુર-અસારવા એક્સપ્રેસ અને ટ્રેન નં.19315/19316 ઈન્દોર અસારવા ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ સરદારગ્રામ સ્ટેશન પર 20 ડિસેમ્બર 2023 થી 19 માર્ચ 2024 સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Express train: 1 ફેબ્રુઆરી 2024 થી અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નું પરિચાલન અમદાવાદને બદલે સાબરમતીથી થશે

ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને ટ્રેનની સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in  પર જોઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version