દારૂની દુકાનને લઈ ગેહલોત સરકારનો મોટો નિર્ણય, હવે રાતે આટલા વાગ્યા પછી નહીં વેચાય શરાબ.. 

રાજસ્થાનમાં હવે રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ નહીં થાય. 

by kalpana Verat
- Ashok Gehlot big decision now liquor will be sold only till 8 pm at night

News Continuous Bureau | Mumbai

રાજસ્થાનમાં દારૂના ગેરકાયદે વેચાણ પર કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટો નિર્ણય લીધો છે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ હવે રાજસ્થાનમાં રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ નહીં થાય. 

એટલું જ નહીં, જો રાજ્યમાં રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ થશે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. 

આ ઉપરાંત દારૂની દુકાન ખુલ્લી મળી તો સબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિરૂદ્ધ કાર્યવાહી થશે.

આ સમાચાર પણ વાંચો: રવિવારે ઘરની બહારથી નીકળતા પહેલા આ સમાચાર વાંચી લો. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment