Site icon News Continuous Bureau | Mumbai

દારૂની દુકાનને લઈ ગેહલોત સરકારનો મોટો નિર્ણય, હવે રાતે આટલા વાગ્યા પછી નહીં વેચાય શરાબ.. 

રાજસ્થાનમાં હવે રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ નહીં થાય. 

- Ashok Gehlot big decision now liquor will be sold only till 8 pm at night

દારૂની દુકાનને લઈ ગેહલોત સરકારનો મોટો નિર્ણય, હવે રાતે આટલા વાગ્યા પછી નહીં વેચાય શરાબ..

News Continuous Bureau | Mumbai

રાજસ્થાનમાં દારૂના ગેરકાયદે વેચાણ પર કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ્સ મુજબ હવે રાજસ્થાનમાં રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ નહીં થાય. 

એટલું જ નહીં, જો રાજ્યમાં રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ થશે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. 

આ ઉપરાંત દારૂની દુકાન ખુલ્લી મળી તો સબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિરૂદ્ધ કાર્યવાહી થશે.

આ સમાચાર પણ વાંચો: રવિવારે ઘરની બહારથી નીકળતા પહેલા આ સમાચાર વાંચી લો. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક

Fake Currency Racket પાટણ પોલીસની મોટી સફળતા નકલી નોટોના કાળા કારોબારનો પર્દાફાશ, રેકેટના મુખ્ય સૂત્રધારો ઝડપાયા!
Thane Water Cut થાણેમાં 48 કલાક પાણી પુરવઠો બંધ રહેશે, જાણો કયા વિસ્તારો પર થશે અસર
Nanda Devi Wildlife Discovery ઉત્તરાખંડના નંદા દેવી પાર્કમાં જોવા મળ્યા હિમાલયન થાર અને સાઇબેરિયન વિઝલ, 40 ટ્રેપ કેમેરા ખોલશે વન્યજીવોના નવા રહસ્યો
Mumbai Monsoon Rain મુંબઈ, ઠાણે અને નવી મુંબઈમાં વરસાદની એન્ટ્રી, ગરમીથી લોકોને રાહત
Exit mobile version