Site icon News Continuous Bureau | Mumbai

મનસુખ હિરેન હત્યાકાંડનું પગેરૂ ગુજરાત સુધી પહોંચ્યું. જાણો તપાસ શું ચાલુ છે…

મનસુખ હિરેન હત્યાના મામલે મહારાષ્ટ્ર એટીએસની ટીમ તપાસાર્થે અમદાવાદ પહોંચી છે.

મુંબઈ ખાતે તપાસમાં બહાર આવ્યું છે કે, મનસુખ હિરેન હત્યાના વખતે વપરાયેલા ફોનના સીમકાર્ડ અમદાવાદથી ખરીદાયા હતા.

Join Our WhatsApp Channel

એટીએસના બેથી વધુ અધિકારીઓ પુરાવા નહીં મળે ત્યાં સુધી અમદાવાદ ખાતે જ રહેશે.

આ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માગણી. રાજનૈતિક ગતિવિધિઓ તેજ…
 

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version