News Continuous Bureau | Mumbai
ખુરશી પર સંકટ વચ્ચે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સરકારે મોટો નિર્ણય લીધો છે.
મીડિયા રિપોર્ટ મુજબ ઔરંગાબાદનું(Aurangabad) નામ બદલીને સંભાજી નગર(Sambhaji Nagar) અને ઉસ્માનાબાદનું(Osmanabad) નામ બદલીને ધારાશિવ(DharaShiv) કરવામાં આવ્યું છે.
આ ઉપરાંતનવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું(Navi Mumbai International Airport) નામ બદલીને સ્વ. ડીબી પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ(DB Patil International Airport) રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી ઔરંગાબાદ(Aurangabad) શહેરનું નામ બદલવાની માંગ કરવામાં આવી રહી હતી.
આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો- ફ્લોર ટેસ્ટમાં ભાજપનો સાથ આપશે આ પાર્ટી- જાણો વિગતે
