Site icon

મોટા સમાચાર- ખુરશી પર સંકટ વચ્ચે ઉદ્ધવ કેબિનેટનો મોટો નિર્ણય- આ બે શહેરોના નામ બદલી નાખ્યા

News Continuous Bureau | Mumbai 

ખુરશી પર સંકટ વચ્ચે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સરકારે મોટો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ ઔરંગાબાદનું(Aurangabad) નામ બદલીને સંભાજી નગર(Sambhaji Nagar) અને ઉસ્માનાબાદનું(Osmanabad) નામ બદલીને ધારાશિવ(DharaShiv) કરવામાં આવ્યું છે. 
 
આ ઉપરાંતનવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું(Navi Mumbai International Airport) નામ બદલીને સ્વ. ડીબી પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ(DB Patil International Airport) રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે  કે ઘણા સમયથી ઔરંગાબાદ(Aurangabad) શહેરનું નામ બદલવાની માંગ કરવામાં આવી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો- ફ્લોર ટેસ્ટમાં ભાજપનો સાથ આપશે આ પાર્ટી-  જાણો વિગતે 

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version