Site icon

મોટા સમાચાર- ખુરશી પર સંકટ વચ્ચે ઉદ્ધવ કેબિનેટનો મોટો નિર્ણય- આ બે શહેરોના નામ બદલી નાખ્યા

News Continuous Bureau | Mumbai 

ખુરશી પર સંકટ વચ્ચે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સરકારે મોટો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ ઔરંગાબાદનું(Aurangabad) નામ બદલીને સંભાજી નગર(Sambhaji Nagar) અને ઉસ્માનાબાદનું(Osmanabad) નામ બદલીને ધારાશિવ(DharaShiv) કરવામાં આવ્યું છે. 
 
આ ઉપરાંતનવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું(Navi Mumbai International Airport) નામ બદલીને સ્વ. ડીબી પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ(DB Patil International Airport) રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે  કે ઘણા સમયથી ઔરંગાબાદ(Aurangabad) શહેરનું નામ બદલવાની માંગ કરવામાં આવી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો- ફ્લોર ટેસ્ટમાં ભાજપનો સાથ આપશે આ પાર્ટી-  જાણો વિગતે 

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version