Site icon

મોટા સમાચાર- ખુરશી પર સંકટ વચ્ચે ઉદ્ધવ કેબિનેટનો મોટો નિર્ણય- આ બે શહેરોના નામ બદલી નાખ્યા

News Continuous Bureau | Mumbai 

ખુરશી પર સંકટ વચ્ચે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સરકારે મોટો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ ઔરંગાબાદનું(Aurangabad) નામ બદલીને સંભાજી નગર(Sambhaji Nagar) અને ઉસ્માનાબાદનું(Osmanabad) નામ બદલીને ધારાશિવ(DharaShiv) કરવામાં આવ્યું છે. 
 
આ ઉપરાંતનવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું(Navi Mumbai International Airport) નામ બદલીને સ્વ. ડીબી પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ(DB Patil International Airport) રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે  કે ઘણા સમયથી ઔરંગાબાદ(Aurangabad) શહેરનું નામ બદલવાની માંગ કરવામાં આવી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો- ફ્લોર ટેસ્ટમાં ભાજપનો સાથ આપશે આ પાર્ટી-  જાણો વિગતે 

Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Islampur: ઇસ્લામપુર બન્યું ઈશ્વરપુર! મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું, કેન્દ્રની મંજૂરી
MVA: MVAમાં રાજકારણ ગરમાયું: રાજ ઠાકરેની વધતી નિકટતાથી કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી ચિંતામાં; શું ઉદ્ધવ ઠાકરે બદલશે રસ્તો?
Exit mobile version