Site icon News Continuous Bureau | Mumbai

અયોધ્યા બાબરી વિધ્વંસ કેસમાં રીવીઝન અરજી દાખલ : સીબીઆઈની વિશેષ અદાલતના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો. 

અયોધ્યા  બાબરી વિધ્વંસ મામલામાં સીબીઆઈની વિશેષ અદાલતના નિર્ણય સામે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં ગુનાહિત રિવિઝન પિટિશન દાખલ કરવામાં આવી છે.

આ અરજી અયોધ્યાના નિવાસી દ્વારા કરવામાં આવી છે, જે સ્ટ્રક્ચર ડિમોલિશન કેસમાં સાક્ષી હતા. 

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે CBIની વિશેષ કોર્ટે 30 સપ્ટેમ્બર 2020એ ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત 32 લોકોને ક્લિનચીટ આપી હતી.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version