Site icon

કોરોનાના વધતા જતા કેસને પગલે બેંગલુરૂમાં આ તારીખ સુધી નાઈટ કર્ફ્યુ લાગુ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી કર્ણાટકના પાટનગર બેંગ્લુરુમાં નવા પ્રતિબંધિત આદેશો જારી કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ, જારી કરવામાં આવેલા આદેશ પ્રમાણે શહેરમાં આગામી 16 ઓગસ્ટ સુધી ફરીથી રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જે રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે.

સાથે જ બેંગ્લુરુ પોલીસ દ્વારા શહેરમાં કલમ 144 હેઠળ ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

કોવિડના નવા કેસ નોંધાયા હોવાથી બેંગ્લુરુ શહેરમાં કેટલાક એપાર્ટમેન્ટ્સને કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવવામાં આવ્યા છે.  

પડોશી દેશ કેરળમાં નવા કેસોમાં થયેલા વધારાને કારણે કર્ણાટકમાં તકેદારી વધારી દેવામાં આવી છે. આ સિવાય, ડેલ્ટા વેરિએન્ટને કારણે કર્ણાટકમાં પણ કેસ વધી રહ્યા છે.

લો બોલો! મુંબઈમાં નામકરણનો વિવાદ થમવાનું નામ નથી લેતો, શિવસેના-ભાજપ થઈ ગયા ફરી સામ-સામે; જાણો વિગત

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version