Site icon

કોરોનાના વધતા જતા કેસને પગલે બેંગલુરૂમાં આ તારીખ સુધી નાઈટ કર્ફ્યુ લાગુ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી કર્ણાટકના પાટનગર બેંગ્લુરુમાં નવા પ્રતિબંધિત આદેશો જારી કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ, જારી કરવામાં આવેલા આદેશ પ્રમાણે શહેરમાં આગામી 16 ઓગસ્ટ સુધી ફરીથી રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જે રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે.

સાથે જ બેંગ્લુરુ પોલીસ દ્વારા શહેરમાં કલમ 144 હેઠળ ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

કોવિડના નવા કેસ નોંધાયા હોવાથી બેંગ્લુરુ શહેરમાં કેટલાક એપાર્ટમેન્ટ્સને કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવવામાં આવ્યા છે.  

પડોશી દેશ કેરળમાં નવા કેસોમાં થયેલા વધારાને કારણે કર્ણાટકમાં તકેદારી વધારી દેવામાં આવી છે. આ સિવાય, ડેલ્ટા વેરિએન્ટને કારણે કર્ણાટકમાં પણ કેસ વધી રહ્યા છે.

લો બોલો! મુંબઈમાં નામકરણનો વિવાદ થમવાનું નામ નથી લેતો, શિવસેના-ભાજપ થઈ ગયા ફરી સામ-સામે; જાણો વિગત

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version