Site icon News Continuous Bureau | Mumbai

ત્રીજી લહેરના ભણકારા! બેંગલુરુની ક્રિશ્ચયન નર્સિંગ કોલેજમાં કોરોનાનો કહેર, એક સાથે આટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

શુક્રવાર

દેશમાં જીવલેણ કોરોનાનો કહેર ઘણા રાજ્યોમાં વધ્યો છે. આ વચ્ચે બેંગલુરુના ક્રિશ્ચિયન નર્સિંગ કોલેજમાં 34 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. 

બહોળી પ્રમાણમાં વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર એક્શનમાં આવી કોલેજને સીલ કરી દીધી છે. 

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ સંક્રમિત વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી દેશના વિવિધ રાજ્યોમાં ઘાતક કોરોનાના કેસો આવી રહ્યા છે.

જમીન સંપાદનમાં ખેડૂતને વળતર ચૂકવવામાં મોડું થતાં આ રાજ્યની  હાઈકોર્ટે પાંચ IAS અધિકારીઓને ફટકારી જેલની સજા, જાણો વિગતે
 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version