Site icon

ભાંડુપ ની હોસ્પિટલમાં લાગેલ આગમાં મૃત્યુઆંક 10 પર પહોંચ્યો, આગ પર હજી કાબૂ નથી મળ્યો.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

26 માર્ચ 2021

મુંબઈમાં ભાંડુપ વિસ્તારમાં એક મોલમાં આવેલી હોસ્પિટલમાં આગને કારણે કુલ ૧૦ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે કે 70 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આશરે ૧૪ કલાકની જહેમત બાદ પણ આગ પર પૂર્ણ રીતે કાબુ મેળવી શકાયો નથી.

ઘટનાસ્થળ પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા હતા. આ ઉપરાંત વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડનવીસ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

વર્ષ ૨૦૦૯માં બનેલા મોલમાં લગભગ ૧૦૦૦ જેટલી નાની દુકાનો અને ૨ બેન્ક્વેટ હોલ પણ છે. આ કારણે આગ પર ઝડપથી કાબૂ નથી મેળવી શકાયો.

 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version