Site icon

શિવસેનાએ જળગાવમાં ભારતીય જનતા પાર્ટી સાથે જે કર્યું હતું તેની ઝેરોક્ષ કોપી ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભામાં કરી- જાણો શું થયું હતું જળગાવ માં

News Continuous Bureau | Mumbai 

જળગાવ(Jalgaon) એટલે ભારતીય જનતા(BJP) પાર્ટીના ભૂતપૂર્વ નેતા એકનાથ ખડસે (Eknath Khadse)નો કિલ્લો. અહીં અનેક વર્ષોથી માત્ર ભાજપ સત્તામાં આવે છે. અહીંની મહાનગરપાલિકા(BMC) સુધા ભારતીય જનતા પાર્ટી પાસે જ છે. જો કે આજથી દોઢ વર્ષ પહેલા અહીં ઓપરેશન તીર(Shivsena) કમાન થયું હતું. જે અંતર્ગત ૨૮ જેટલા જળગાવ ના ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો(Corporators) એકસાથે શિવસેનામાં જોડાઈ ગયા હતા. તેમજ જળગાંવ મહાનગરપાલિકા(Jalgaon Municipal Corporation) પર શિવસેનાનો મેયર બેસી ગયો હતો. આ સમયે ભારતીય જનતા પાર્ટીને ખરી ચાટી ગઈ હતી. પરંતુ કાયદા પ્રમાણે એકેય નગરસેવક ડિસ્કોલીફાય ન થયો અને શિવસેના સત્તામાં આવી ગઈ. આ સમયે એકનાથ ખડસેએ ખૂબ ખુશ થયા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા

હવે પરિવર્તન આવ્યું છે અને જે કહાની જળગાવમાં ભારતીય જનતા પાર્ટી સાથે થઈ હતી તેજ વાર્તા વિધાનસભામાં રીપિટ થઇ છે.

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version