Site icon

ભીમ આર્મી બિહારની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડશે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

12 ઓગસ્ટ 2020 

ભીમ આર્મી અને આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદે આ વર્ષે યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે "બિહારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, અમારી પાર્ટી બિહારની તમામ બેઠકો માટે જોરદાર તૈયારી કરી રહી છે. પટનામાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન બોલાતા આઝાદે કહ્યું હતું કે 'તેમનો પક્ષ એવી તમામ બેઠકો પર લડશે, જયાં જ્યાં પક્ષ મજબૂત હશે.'

નીતીશ સરકારની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે 'બિહારમાં હવે જૂઠનું રાજકારણ ચાલશે નહીં. લગભગ અડધુ બિહાર હજી પૂરમાં ડૂબેલું છે અને અહીં રોજગારની મોટી સમસ્યા છે. અહીંના મોટાભાગના યુવાનો રોજગાર માટે અન્ય રાજ્યોમાં પલાયન કરી જાઇ રહ્યા છે. બિહારમાં આરોગ્ય અને શિક્ષણની સમસ્યા ખાડે ગઈ છે.'

ચંદ્રશેખર આઝાદે દાવો કર્યો હતો કે "આ ચૂંટણીમાં અમારી ભૂમિકા મહત્ત્વની બનશે. આ વખતે બિહારમાં 'ડબલ એન્જિન' સરકારને રોકવામાં આપણો પક્ષ ભીમ આર્મી સફળ થશે જ અને નીતીશ કુમાર હાર જોશે.."

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર
Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના
Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત
Exit mobile version