Bhuj Rajkot train cancelled: ૮ ઑગસ્ટથી ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન રદ

૮ ઑગસ્ટથી ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન રદ

by Dr. Mayur Parikh
૮ ઑગસ્ટથી ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન રદ

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર ૦૯૫૪૬/૦૯૫૪૫ ભુજ-રાજકોટ-ભુજ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:

• ટ્રેન નંબર ૦૯૫૪૬ ભુજ-રાજકોટ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ૮ ઑગસ્ટ ૨૦૨૫ થી ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી રદ રહેશે.
• ટ્રેન નંબર ૦૯૫૪૫ રાજકોટ-ભુજ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ૭ ઑગસ્ટ ૨૦૨૫ થી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી રદ રહેશે.

ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો: Steneshwar Mahadev: ત્રિલિંગ સ્વરૂપે બિરાજમાન ઓલપાડના સ્તેનેશ્વર મહાદેવ: ચોરીના પાપનો ક્ષય કરતું અને ચોરાયેલી વસ્તુ પાછી મેળવવામાં નિમિત્ત બનતું દેવસ્થાન

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More