Site icon

કોરોના કહેર: ગુજરાતના આ શહેરમાં હવે રાત્રિ કરર્ફ્યૂ ઉપરાંત બપોરે પણ બજારો રહેશે બંધ.

ગુજરાતમાં વધતા સંક્રમણ ધ્યાનમાં રાખીને આણંદ નગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે 

આણંદ નગરપાલિકાએ રાત્રિ કરર્ફ્યૂ ઉપરાંત બપોરના સમયમાં પણ બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

શહેરમાં આવેલી દુકાનો, ઓફિસો, જીમ અને ભીડભાડવાળી જગ્યાઓ 9 એપ્રિલથી 30 એપ્રિલ સુધી બપોરના ચાર વાગ્યાથી જ બંધ કરવાની રહેશે. 

મુંબઈગરાઓ આનંદો!! પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે હવે વોટર ટેક્સી ફેરી નો ઉમેરો. જાણો ક્યાં અને કેવી રીતે કરી શકશો મુસાફરી.
 

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version