330
Join Our WhatsApp Channel
ગુજરાતમાં વધતા સંક્રમણ ધ્યાનમાં રાખીને આણંદ નગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે
આણંદ નગરપાલિકાએ રાત્રિ કરર્ફ્યૂ ઉપરાંત બપોરના સમયમાં પણ બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
શહેરમાં આવેલી દુકાનો, ઓફિસો, જીમ અને ભીડભાડવાળી જગ્યાઓ 9 એપ્રિલથી 30 એપ્રિલ સુધી બપોરના ચાર વાગ્યાથી જ બંધ કરવાની રહેશે.
You Might Be Interested In
