Site icon

મોટા સમાચાર : 20 તારીખ પછી મહારાષ્ટ્રને બે કરોડ વેક્સિન મળી શકે છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર

 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્ર સરકાર ને સીરમ ઇન્સ્ટ્યુટ તરફથી એવી બાંહેધરી આપવામાં આવી છે કે 20 તારીખ પછી મહારાષ્ટ્રને બે કરોડ કોરોના ની રસી મળશે. જો કે આ સંદર્ભે મહારાષ્ટ્ર સરકારનું માનવું છે કે હાલ આદર પુનાવાલા વિદેશમાં હોવાને કારણે આ સંદર્ભે સ્પષ્ટતા વધુ થઇ શકી નથી. આથી એકવાર તેઓ વિદેશથી આવી જાય અથવા ત્યાં તેમનો સંપર્ક થાય ત્યારબાદ મહારાષ્ટ્રને કેટલી રસી મળશે તે સંદર્ભે સ્પષ્ટતા થશે.

મુંબઈ મહાનગરપાલિકા લોકોના ઘરે ઘરે જઈને વેક્સિન કરશે. હાઇકોર્ટમાં આપ્યો આ જવાબ.

આમ મહારાષ્ટ્ર સરકારની રસી ની આશા આદર પુનાવાલા પર ટકેલી છે.

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version