Site icon News Continuous Bureau | Mumbai

શિંદે જૂથમાંથી ફરાર થયેલા ધારાસભ્ય કૈલાસ પાટીલે જણાવી આપવીતી- મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ સાધ્યું ભાજપ પર નિશાન કહી આ વાત 

News Continuous Bureau | Mumbai 

આજે PCમાં(press conference) શિંદે(Eknath shinde) જૂથમાંથી ફરાર થયેલા ધારાસભ્ય(MLA) કૈલાસ પાટીલે(Kailash Patil) તેઓ ગુજરાત(Gujarat) કેવી રીતે પહોંચ્યા તેની આખી વાત જણાવી હતી 

Join Our WhatsApp Channel

દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના(Maharashtra Congress) અધ્યક્ષ નાના પટોલેએ(Nana Patole) કૈલાસ પાટીલની આપવીતી પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું શિવસેનાના ધારાસભ્ય કૈલાસ પાટીલ સાથે જે થયું તે ગંભીર છે.

સત્તા માટે ભાજપ(BJP) નીચલા સ્તર સુધી જતી રહી છે.

તેઓ ધારાસભ્ય સાથે આ રીતે વર્તે છે તો ત્યારે સામાન્ય લોકોના શું હાલ થતા હશે.

આ સમાચાર પણ વાંચો : એક્શન પર રિએક્શન- સંજય રાઉતના શિવસેના MVA ગઠબંધનવાળી સરકારમાંથી નીકળી જવા તૈયાર હોવાના નિવેદન બાદ કોંગ્રેસે ભર્યું આ મોટું પગલું

Parbhani Temple Tragedy મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત પ્રસાદ લેતા ભક્તો પર તૂટીને પડી, આટલા શ્રદ્ધાળુઓના મોત
Weather Prediction Conflict વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ આમનેસામને; વિજ્ઞાન વિરુદ્ધ જ્યોતિષની લડાઈ તેજ
Mandatory Marathi Language Certificate મરાઠી ભાષાનું પ્રમાણપત્ર ફરજિયાત, આ તારીખ પછીપાલન ન કરનાર ચાલકો પર થશે કડક કાર્યવાહી.
Maharashtra Monsoon Delay આકાશ પર મંડાયેલી મીટ આ તારીખથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું, ખેડૂતોને મળશે રાહત.
Exit mobile version