Site icon

મુંબઈની બ્રીચ કેન્ડીમાં દાખલ એનસીપી પ્રમુખ શરદ પવારની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર – જાણો ક્યારે મળશે ડિસ્ચાર્જ

News Continuous Bureau | Mumbai

એનસીપી પ્રમુખ શરદ પવાર(NCP Chief Sharad Pawar) ની તબિયતને લઈને મોટા સમાચાર સામે (Health Updates) આવી રહ્યા છે. મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ શરદ પવારને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે વધુ 2 દિવસનો સમય લાગશે. આવતીકાલથી એનસીપી કેમ્પ શરૂ થશે. શરદ પવાર આ શિબિરને માર્ગદર્શન આપવાના હતા. પરંતુ હજુ પણ તેમને સંપૂર્ણ સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા 2 દિવસ લાગશે, તેથી તેમને જલ્દી રજા(Discharge) મળે તેવી શક્યતા ઓછી છે.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે તબિયત ખરાબ થતાં ગત સોમવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ(Breach candy hospital) માં દાખલ કરવામાં આવ્યા હતા. શરદ પવાર છેલ્લા બે દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.  

આ સમાચાર પણ વાંચો : બ્યુગલ વાગી ગયું- ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ થઇ જાહેર- જાણો ક્યારે થશે મતદાન અને ક્યારે આવશે પરિણામ

ઉલેખનીય છે કે શરદ પવારનો 2 નવેમ્બર સુધીનો કાર્યક્રમ તેમની નાદુરસ્ત સ્થિતિને કારણે રદ્દ કરવામાં આવ્યો હતો. 

Yavatmal School Controversy: યવતમાળની ઉર્દૂ શાળામાં વિવાદ: પાકિસ્તાની લશ્કરી ગીત પર વિદ્યાર્થીઓનો ડાન્સ, દેશવિરોધી કૃત્ય બદલ પોલીસમાં ફરિયાદ દાખલ
Pune Bulldozer Action: પુણેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું ઓપરેશન: મેયરની ચૂંટણી પહેલા સરકારી જમીન પર ચાલ્યું બુલડોઝર, જાણો કયા વિસ્તારોમાં થઈ કડક કાર્યવાહી
Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Exit mobile version