Site icon

સૌથી મોટા સમાચાર- બિહારમાં નિતેશકુમાર કોંગ્રેસના શરણે ગયા

News Continuous Bureau | Mumbai 

જેડીયુના(JDU) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ(Former National President) આરસીપી સિંહના(RCP Singh) રાજીનામા(Resignation) બાદ બિહારનું(Bihar) રાજકારણ ગરમાયું છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ બિહારના મુખ્યમંત્રી(Bihar Chief Minister) નીતિશ કુમારે(Nitish Kumar) કોંગ્રેસ(Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) સાથે ફોન પર વાત કરી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર અને સોનિયા ગાંધી વચ્ચે લાંબી વાતચીત થઈ છે.

જો કે બંને નેતા વચ્ચે કયા મુદ્દા પર ચર્ચા થઈ છે તે અંગે કોઈ જાણકારી મળી નથી.

આ બધાની વચ્ચે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ભાજપ(BJP) અને જેડીયુ વચ્ચે કડવાશ વધી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : મધ્ય પ્રદેશમાં કોંગ્રેસી કાર્યકર્તાઓની નિષ્ફળ કોશિશ-પોલીસે હિરાસતમાં લીધા- સર સંઘચાલક મોહન ભાગવત પાસે પહોંચીને આ કામ કરવા માંગતા હતા

Weather: ઉત્તરથી દક્ષિણ સુધી બદલાઈ રહ્યો છે મોસમનો મિજાજ, ક્યાંક વરસશે વરસાદ તો ક્યાંક છે ગરમીનો પ્રકોપ
Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં
Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
Exit mobile version