170
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે 2021
ગુરુવાર
બિહારમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી હોવાને કારણે રાજ્ય સરકારે દસ દિવસ સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ તારીખ 16થી 25 મે સુધી બિહારમાં લોકડાઉન રહેશે. બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે ટ્વિટરના માધ્યમથી આ જાણકારી લોકો સુધી પહોંચાડી હતી. રાજ્યમાં કોરોના સંદર્ભે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા થઈ હતી કે લોકડાઉન ને કારણે કોરોનાના કેસ ઘટવા માંડ્યા છે તેમ જ પરિસ્થિતિ કાબૂમાં આવી રહી છે. આથી રાજ્ય સરકારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો.
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ પર નર્સો સાથે વાત કરતાં રડી પડ્યા આ મુખ્યમંત્રી; જાણો સમગ્ર ઘટના અહીં
You Might Be Interested In