Site icon

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આવ્યા કાયદાના સંકજામાં, જારી થયું નોનબેલેબલ વોરંટ

બિહાર શરીફ માં જિલ્લા કોર્ટે જેડીયુના પૂર્વ નેતા શરદ યાદવ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. તેમના પર આચારસંહિતા ભંગ કરવાનો આરોપ છે. 

આ ઘટના 2015 ની ચૂંટણીની છે જ્યારે બિહાર શરીફના તત્કાલીન અધિકારી સુનિલકુમાર વર્માએ આચારસંહિતાના ભંગ બદલ કેસ કર્યો હતો.

Join Our WhatsApp Community

આ જ કેસમાં ગત જાન્યુઆરી મહિનામાં હાજર ન થવા બદલ અદાલત દ્વારા શરદ યાદવને એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. 

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version