Site icon

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આવ્યા કાયદાના સંકજામાં, જારી થયું નોનબેલેબલ વોરંટ

બિહાર શરીફ માં જિલ્લા કોર્ટે જેડીયુના પૂર્વ નેતા શરદ યાદવ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. તેમના પર આચારસંહિતા ભંગ કરવાનો આરોપ છે. 

આ ઘટના 2015 ની ચૂંટણીની છે જ્યારે બિહાર શરીફના તત્કાલીન અધિકારી સુનિલકુમાર વર્માએ આચારસંહિતાના ભંગ બદલ કેસ કર્યો હતો.

Join Our WhatsApp Community

આ જ કેસમાં ગત જાન્યુઆરી મહિનામાં હાજર ન થવા બદલ અદાલત દ્વારા શરદ યાદવને એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. 

Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Exit mobile version