Site icon

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આવ્યા કાયદાના સંકજામાં, જારી થયું નોનબેલેબલ વોરંટ

બિહાર શરીફ માં જિલ્લા કોર્ટે જેડીયુના પૂર્વ નેતા શરદ યાદવ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. તેમના પર આચારસંહિતા ભંગ કરવાનો આરોપ છે. 

આ ઘટના 2015 ની ચૂંટણીની છે જ્યારે બિહાર શરીફના તત્કાલીન અધિકારી સુનિલકુમાર વર્માએ આચારસંહિતાના ભંગ બદલ કેસ કર્યો હતો.

Join Our WhatsApp Community

આ જ કેસમાં ગત જાન્યુઆરી મહિનામાં હાજર ન થવા બદલ અદાલત દ્વારા શરદ યાદવને એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version