Site icon

આજે ઓક્સિજન માટે રડે છે. પણ ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે જે ફંડ મળ્યું હતું તે બરબાદ કરી નાખ્યું: મહારાષ્ટ્રમાં ભાજપનો આરોપ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૬ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્રમાં ઓક્સિજન બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી રાહત કોષ થી ભંડોળ આપવામાં આવ્યું હતું. આ ભંડોળ આજથી અમુક મહિના અગાઉ આવી ચૂક્યું હતું તેમજ આ ભંડોળમાંથી ઓક્સિજન પ્લાન્ટ બનાવવાનો છે તેવી માહિતી સુદ્ધા આપવામાં આવી હતી. તેમ છતાં મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યા નહીં અને તે પૈસા બીજી જગ્યાએ વાપરી નાખ્યા.

ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રસાદ લાડે કોન્ફરન્સના માધ્યમથી મહારાષ્ટ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકારે આ સંદર્ભે સ્પષ્ટતા કરવી જોઇએ અને લોકોને સાચો જવાબ આપવો જોઈએ કે મહારાષ્ટ્રમાં ઓક્સિજનની કમી માટે જવાબદાર કોણ છે? 

આમ પોતાની જંગ વચ્ચે રાજનૈતિક જંગ પણ ચાલુ છે.

જાણો કયા કયા રાજ્યમાં વેક્સિન તદ્દન મફત મળશે.
 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version