Site icon

દિલ્હી ના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે ભર્યો હુંકાર.. કહ્યું, રાત્રે 2 વાગ્યે પણ કોઇ મદદ માંગે તો….

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે આવ્યા છે.

સુરત મહાનગરપાલિકામાં આપને 27 બેઠક મળતા કેજરીવાલે કાર્યકરો સાથે ચૂંટણી સંવાદ યોજ્યો હતો.

Join Our WhatsApp Community

આ દરિમયાન અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, રાત્રે 2 વાગ્યે પણ જો કોઇ મદદ માંગવા આવે તો મદદ કરજો. 24 કલાક જનતાની સેવામાં લાગેલા રહેવાનું છે, જે આનંદ તમને જનતાની સેવા કરવાથી મળશે તે કોઇનાથી નહી મળે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં AAP વિપક્ષની ભૂમિકામાં છે. 

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version