Site icon

દિલ્હી ના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે ભર્યો હુંકાર.. કહ્યું, રાત્રે 2 વાગ્યે પણ કોઇ મદદ માંગે તો….

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે આવ્યા છે.

સુરત મહાનગરપાલિકામાં આપને 27 બેઠક મળતા કેજરીવાલે કાર્યકરો સાથે ચૂંટણી સંવાદ યોજ્યો હતો.

Join Our WhatsApp Community

આ દરિમયાન અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, રાત્રે 2 વાગ્યે પણ જો કોઇ મદદ માંગવા આવે તો મદદ કરજો. 24 કલાક જનતાની સેવામાં લાગેલા રહેવાનું છે, જે આનંદ તમને જનતાની સેવા કરવાથી મળશે તે કોઇનાથી નહી મળે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં AAP વિપક્ષની ભૂમિકામાં છે. 

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version