Site icon News Continuous Bureau | Mumbai

હવે ભાજપે પણ ભગતસિંહ કોશ્યારીના નિવેદન થી છેડો ફાડ્યો- આશિષ શેલારે કહ્યું કે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી(Bhagat Singh Koshyari)એ તાજેતરમાં ગુજરાતી(Gujarati) અને રાજસ્થાની(Rajasthani) લોકો વિશે આપેલા એક નિવેદનથી હાલ રાજકીય વાતાવરણ ગરમાયું છે. રાજ્યપાલના નિવેદનની વિપક્ષ દ્વારા તેમની નિંદા કરવામાં આવી રહી છે. 

Join Our WhatsApp Channel

વાત જાણે એમ છે કે ભગતસિંહ કોશ્યારીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે  મહારાષ્ટ્ર(Maharashtra), ખાસ કરીને મુંબઈ અને થાણે(Thane)માંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને દૂર કરવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં, હાલમાં મુંબઈ(mumbai) દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે, પરંતુ જો આ સમુદાયને દૂર કરવામાં આવશે તો મુંબઈની ઓળખ ભૂંસાઈ જશે. 

આ સમાચાર પણ વાંચો : રાજ ઠાકરે ભડક્યા-કહ્યું જે વિશે ભાન ન પડતી હોય તે વિશે

રાજ્યપાલના આ નિવેદનની હવે રાજ્યભરમાં નિંદા થઈ રહી છે. ત્યારે ભાજપ નેતા આશિષ શેલારે(Ashish Shelar) પણ રાજ્યપાલના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી છે. 

 

તેમણે રાજ્યપાલના નિવેદનથી છેડો ફાડતા કહ્યું છે કે અમે રાજ્યપાલના નિવેદન સાથે બિલકુલ સહમત નથી. મહારાષ્ટ્ર અને મુંબઈ મરાઠી લોકોની મહેનત, પરસેવો અને શહાદત સાથે ઊભા છે. આપણો ભવ્ય ઈતિહાસ પણ આ જ કહે છે. 

 

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version