Site icon

બાળાસાહેબ ભોળા હતા એટલું નક્કી…. પણ કપટી અને પીઠમાં ખંજર ભોંકનાર તો નહોતા જ. ભાજપનો ઉદ્ધવ ઠાકરેને પ્રત્યુતર…..

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

 ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી(BJP) ને દગાબાજ ગણાવી હતી તો હવે ભાજપે ઉદ્ધવ ઠાકરેને(Uddhav thackeray) સણસણતો જવાબ આપ્યો છે. ભાજપના નેતા અતુલ ભાતખલકરે(Atul Bhatkhalkar)  શિવસેનાને(shivsena) રોકડું પરખાવી દીધું છે.  પોતાના ટ્વીટમાં(Tweet) તેમણે કહ્યું છે કે  બાળાસાહેબ ઠાકરે(Bala saheb thackeray) ભોળા હતા એટલું નક્કી,  પરંતુ તેઓ દગાબાજ નહોતા એટલી વાત પાક્કી છે. આમ ભાજપે આડકતરી રીતે ઉદ્ધવ ઠાકરેને દગાબાજ અને પીઠમાં ખંજર ભોંકનાર ગણાવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રસ્તા પર ઘમાસાણ પાક્કું થશેજ… હનુમાન ચાલીસા  અઝાન કરતા ડબલ મોટા અવાજે વાગશે. રાજ ઠાકરેનો ફૂંફાડો..  પોલીસે પકડાવી નોટિસ.

Indian Railways: મંત્રીમંડળે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 894 કિલોમીટરનો વધારો થશે
Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ; નવા કીર્તિમાન રચતા નિરંતર પ્રગતિ પર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો થઇ જાહેર, જાણો કયા જિલ્લામાં ક્યારે થશે મતદાન, સંપૂર્ણ વિગતો
Mumbai Mayor: મનસે કે ઠાકરે સેના; મુંબઈમાં કોણ બનશે મેયર? સંજય રાઉતે જણાવી વ્યૂહરચના
Exit mobile version