Site icon

બકરી ઈદ વિશે ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘જો તમારે બલિદાન આપવું હોય તો પોતાના બાળકોનું આપો’

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

28 જુલાઈ 2020

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના એક ધારાસભ્ય એ બકરી ઈદ અંગે નિંદાત્મક નિવેદન આપ્યું છે. બકરી ઇદ પ્રસંગે લોકોને 'પશુઓની બલિ ન આપવાનું કહ્યું છે સાથે જ ઉમેર્યું કે, "જેને બલિદાન આપવુ જ  હોય તેણે પોતાના બાળકોનો ભોગ લેવો જોઈએ." લોનીના આ ધારાસભ્ય એ કહ્યું કે 'માંસ ખાવાથી કોરોના ફેલાય છે. તેથી તેઓ પોતાના મત વિસ્તારમાં લોકોને બલિદાન કરવા સમજાવશે."

ભાજપના નેતાએ આગળ કહ્યું કે "લોકોએ કોરોના દરમ્યાન પ્રશાસનના નિયમોનું પાલન કર્યું છે. મસ્જિદો અને મંદિરોમાં પૂજા ન કરી. તેવી જ રીતે આ વખતે બકરી ઈદ પ્રસંગે બલિ ન ચઢાવી લોકડાઉન ના નિયમોનું પાલન કરો'.

સનાતન ધર્મનું ઉદાહરણ આપતાં નેતાજીએ કહ્યું કે "સનાતન ધર્મમાં પણ પહેલાના જમાનામાં બલિદાન ચઢાવવામાં આવતા હતા, પરંતુ હવે ફક્ત નાળિયેર જ દહન કરીને અર્પણ કરવામાં આવે છે, તે જ રીતે, મુસ્લિમમાં પણ અમુક વર્ગના લોકો બલિદાન આપતા નથી.'

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version