Site icon

બકરી ઈદ વિશે ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘જો તમારે બલિદાન આપવું હોય તો પોતાના બાળકોનું આપો’

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

28 જુલાઈ 2020

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના એક ધારાસભ્ય એ બકરી ઈદ અંગે નિંદાત્મક નિવેદન આપ્યું છે. બકરી ઇદ પ્રસંગે લોકોને 'પશુઓની બલિ ન આપવાનું કહ્યું છે સાથે જ ઉમેર્યું કે, "જેને બલિદાન આપવુ જ  હોય તેણે પોતાના બાળકોનો ભોગ લેવો જોઈએ." લોનીના આ ધારાસભ્ય એ કહ્યું કે 'માંસ ખાવાથી કોરોના ફેલાય છે. તેથી તેઓ પોતાના મત વિસ્તારમાં લોકોને બલિદાન કરવા સમજાવશે."

ભાજપના નેતાએ આગળ કહ્યું કે "લોકોએ કોરોના દરમ્યાન પ્રશાસનના નિયમોનું પાલન કર્યું છે. મસ્જિદો અને મંદિરોમાં પૂજા ન કરી. તેવી જ રીતે આ વખતે બકરી ઈદ પ્રસંગે બલિ ન ચઢાવી લોકડાઉન ના નિયમોનું પાલન કરો'.

સનાતન ધર્મનું ઉદાહરણ આપતાં નેતાજીએ કહ્યું કે "સનાતન ધર્મમાં પણ પહેલાના જમાનામાં બલિદાન ચઢાવવામાં આવતા હતા, પરંતુ હવે ફક્ત નાળિયેર જ દહન કરીને અર્પણ કરવામાં આવે છે, તે જ રીતે, મુસ્લિમમાં પણ અમુક વર્ગના લોકો બલિદાન આપતા નથી.'

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version