Site icon News Continuous Bureau | Mumbai

આ બે રાજ્યોમાં ભાજપ મુખ્યમંત્રી નહીં બદલે. એક રાજ્ય સંદર્ભે વિચાર વિમર્શ શરું

 News Continuous Bureau | Mumbai

દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીએ ગોવા તેમ જ મણિપુર સંદર્ભે મુખ્યમંત્રી ન બદલવાનો નિર્ણય કર્યો છે.

Join Our WhatsApp Channel

આ નિર્ણય મુજબ પ્રમોદ સાવંત ગોવાના મુખ્યમંત્રી બનશે જ્યારે કે બિરેનસિંહ મણિપુર ના મુખ્યમંત્રી રહેશે.

જોકે ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ રહેશે તે સંદર્ભે હજી ખુલાસો થઇ શક્યો નથી.

આ સમાચાર પણ વાંચો : આ રાજ્યની વિધાનસભાએ એલ.આઇ.સી ના આઇપીઓ ની વિરુદ્ધમાં ઠરાવ પસાર કર્યો. હવે કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં મોરચો ખુલશે.

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version