Site icon News Continuous Bureau | Mumbai

આ બે રાજ્યોમાં ભાજપ મુખ્યમંત્રી નહીં બદલે. એક રાજ્ય સંદર્ભે વિચાર વિમર્શ શરું

 News Continuous Bureau | Mumbai

દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીએ ગોવા તેમ જ મણિપુર સંદર્ભે મુખ્યમંત્રી ન બદલવાનો નિર્ણય કર્યો છે.

Join Our WhatsApp Channel

આ નિર્ણય મુજબ પ્રમોદ સાવંત ગોવાના મુખ્યમંત્રી બનશે જ્યારે કે બિરેનસિંહ મણિપુર ના મુખ્યમંત્રી રહેશે.

જોકે ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ રહેશે તે સંદર્ભે હજી ખુલાસો થઇ શક્યો નથી.

આ સમાચાર પણ વાંચો : આ રાજ્યની વિધાનસભાએ એલ.આઇ.સી ના આઇપીઓ ની વિરુદ્ધમાં ઠરાવ પસાર કર્યો. હવે કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં મોરચો ખુલશે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version