ભાજપના આ ધારાસભ્યએ આત્મહત્યાની કોશિષ કરી, પણ શા માટે? ક્યાં? જાણો અહીં.

by Dr. Mayur Parikh

ઓડીશા દેવગઢના એમ.એલ.એ સુભાષચંદ્ર પાણિગ્રહિએ ચાલુ બજેટ સત્ર દરમિયાન જ સેનિટાઇઝર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

ખેડૂતોના ડાંગર ની ખરીદી મુદ્દે સરકારનું ધ્યાન આકર્ષિત કરવા આ પગલું ભર્યું.

ઉલ્લેખનીય છે કે સુભાષચંદ્ર આ અગાઉ પણ બે વખત આત્મહત્યાની ચેતવણી આપી ચૂક્યા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More