Site icon

પંજાબ વિધાનસભા ચૂંટણી : ભાજપે કરી ગઠબંધનની જાહેરાત, જાણો કેટલી સીટ પર લડશે કેપ્ટનની પાર્ટી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઔપચારિક રીતે ગઠબંધનની જાહેરાત કરી છે.

ભાજપે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પંજાબ પીપલ્સ કોંગ્રેસ (PLC) અને સુદેવ સિંહ ઢિંડસાની પાર્ટીનું ગઠબંધન કર્યું છે. 

ગઠબંધન હેઠળ ભાજપ 65 સીટો પર અને કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી લોક કોંગ્રેસ પાર્ટી 35 સીટો પર ચૂંટણી લડશે.

 સુખદેવ સિંહ ઢીંડસાની પાર્ટી સંયુક્ત અકાલી દળ-ઢીંડસા 15 સીટો પર ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે ગઠબંધનની ઔપચારિક જાહેરાત પહેલા કેપ્ટન અમરિન્દર સિંહ અને એસએસ ધીંડસાએ અમિત શાહ અને જેપી નડ્ડા સાથે બેઠક કરી હતી. 

 મુંબઈગરાઓ ઠંડીમાં ઠુંઠવાયા! શહેરમાં ઠંડીએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, જાણો કેટલો ગગડયો પારો

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version