Site icon

પંજાબ વિધાનસભા ચૂંટણી : ભાજપે કરી ગઠબંધનની જાહેરાત, જાણો કેટલી સીટ પર લડશે કેપ્ટનની પાર્ટી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઔપચારિક રીતે ગઠબંધનની જાહેરાત કરી છે.

ભાજપે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પંજાબ પીપલ્સ કોંગ્રેસ (PLC) અને સુદેવ સિંહ ઢિંડસાની પાર્ટીનું ગઠબંધન કર્યું છે. 

ગઠબંધન હેઠળ ભાજપ 65 સીટો પર અને કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી લોક કોંગ્રેસ પાર્ટી 35 સીટો પર ચૂંટણી લડશે.

 સુખદેવ સિંહ ઢીંડસાની પાર્ટી સંયુક્ત અકાલી દળ-ઢીંડસા 15 સીટો પર ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે ગઠબંધનની ઔપચારિક જાહેરાત પહેલા કેપ્ટન અમરિન્દર સિંહ અને એસએસ ધીંડસાએ અમિત શાહ અને જેપી નડ્ડા સાથે બેઠક કરી હતી. 

 મુંબઈગરાઓ ઠંડીમાં ઠુંઠવાયા! શહેરમાં ઠંડીએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, જાણો કેટલો ગગડયો પારો

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version