Site icon

પંજાબ વિધાનસભા ચૂંટણી : ભાજપે કરી ગઠબંધનની જાહેરાત, જાણો કેટલી સીટ પર લડશે કેપ્ટનની પાર્ટી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઔપચારિક રીતે ગઠબંધનની જાહેરાત કરી છે.

ભાજપે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પંજાબ પીપલ્સ કોંગ્રેસ (PLC) અને સુદેવ સિંહ ઢિંડસાની પાર્ટીનું ગઠબંધન કર્યું છે. 

ગઠબંધન હેઠળ ભાજપ 65 સીટો પર અને કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી લોક કોંગ્રેસ પાર્ટી 35 સીટો પર ચૂંટણી લડશે.

 સુખદેવ સિંહ ઢીંડસાની પાર્ટી સંયુક્ત અકાલી દળ-ઢીંડસા 15 સીટો પર ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે ગઠબંધનની ઔપચારિક જાહેરાત પહેલા કેપ્ટન અમરિન્દર સિંહ અને એસએસ ધીંડસાએ અમિત શાહ અને જેપી નડ્ડા સાથે બેઠક કરી હતી. 

 મુંબઈગરાઓ ઠંડીમાં ઠુંઠવાયા! શહેરમાં ઠંડીએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, જાણો કેટલો ગગડયો પારો

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version