Site icon

ભાજપના પ્રદેશ અધ્યક્ષ નો ધડાકો, આગામી દિવસોમાં ઠાકરે કી સરકાર વધુ બે મંત્રીઓએ રાજીનામા આપવા પડશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 8 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત દાદા પાટીલે મુંબઈ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે દાવો કર્યો હતો કે આગામી પંદર દિવસની અંદર ઉદ્ધવ ઠાકરેની સરકારના વધુ બે મંત્રીઓએ ભ્રષ્ટાચારને કારણે રાજીનામા આપવા પડશે.

મહારાષ્ટ્ર ના પાડોશી એવા આ રાજ્યમાં હવે લાગશે લોકડાઉન.
 

આ કયા મંત્રી છે અને કયા કારણસર રાજીનામાં આપશે તે સંદર્ભે તેમણે કોઈ ફોડ પાડ્યો નથી. પરંતુ તેમણે જણાવ્યું કે ગત એક મહિનામાં ઉદ્ધવ ઠાકરે સરકારના બે મંત્રીઓએ રાજીનામાં આપવા પડ્યા છે. હવે વધુ બે મંત્રીઓને રાજીનામા આપવા પડશે એટલે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે.

તેમણે જણાવ્યું કે શિવસેનાના મંત્રી અનિલ પરબ પર હવે ભ્રષ્ટાચારના જે આરોપ લાગ્યા છે તેને કારણે તેમની પણ તપાસ થશે.

આમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર ના સંકેત આપ્યા.

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version