જમ્મુ-કશ્મીરના આ વિસ્તારમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, CRPFના બે જવાન ઘાયલ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 નવેમ્બર  2021 

બુધવાર. 

જમ્મુ-કાશ્મીરના બારામુલાના પલ્હાલન પટ્ટનમાં ગ્રેનેડ હુમલો થયો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં પલ્હલાન ચોક ખાતે શંકાસ્પદ આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા.

આ ઘટનામાં સીઆરપીએફના બે જવાન અને એક નાગરિકને ગ્રેનેડમાંથી નીકળેલા છરા વાગ્યા હતાં. 

સેનાએ હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો ખાત્મો ચાલુ છે. તાજેતરમાં, શ્રીનગરના હૈદરપોરા વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે

મુંબઈ મનપામાં ચોક્કસ કોન્ટ્રાન્ક્ટરોના ફાયદા માટે જ ટેન્ડર કાઢવામાં આવતા હોવાનો ભાજપના આ નેતાએ કર્યો આરોપઃ મુંબઈ મહાપાલિકાના કમિશનરને લખ્યો પત્ર જાણો વિગત.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More