Site icon

જમ્મુ-કશ્મીરના આ વિસ્તારમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, CRPFના બે જવાન ઘાયલ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

બુધવાર. 

જમ્મુ-કાશ્મીરના બારામુલાના પલ્હાલન પટ્ટનમાં ગ્રેનેડ હુમલો થયો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં પલ્હલાન ચોક ખાતે શંકાસ્પદ આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા.

આ ઘટનામાં સીઆરપીએફના બે જવાન અને એક નાગરિકને ગ્રેનેડમાંથી નીકળેલા છરા વાગ્યા હતાં. 

સેનાએ હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો ખાત્મો ચાલુ છે. તાજેતરમાં, શ્રીનગરના હૈદરપોરા વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે

મુંબઈ મનપામાં ચોક્કસ કોન્ટ્રાન્ક્ટરોના ફાયદા માટે જ ટેન્ડર કાઢવામાં આવતા હોવાનો ભાજપના આ નેતાએ કર્યો આરોપઃ મુંબઈ મહાપાલિકાના કમિશનરને લખ્યો પત્ર જાણો વિગત.

AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Pod Taxi Mumbai: વાંદ્રે-કુર્લા પોડ ટેક્સી દેશના એકમાત્ર મોડેલ પ્રોજેક્ટ તરીકે અમલ કરવા શિંદેના નિર્દેશો
Maharashtra Monsoon: મહારાષ્ટ્રમાંથી આ તારીખ પહેલા વિદાય નહીં લે ચોમાસું, ફરી વરસશે મેઘરાજા, એલર્ટ જાહેર.
Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Exit mobile version