Site icon

જમ્મુ-કશ્મીરના આ વિસ્તારમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, CRPFના બે જવાન ઘાયલ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

બુધવાર. 

જમ્મુ-કાશ્મીરના બારામુલાના પલ્હાલન પટ્ટનમાં ગ્રેનેડ હુમલો થયો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં પલ્હલાન ચોક ખાતે શંકાસ્પદ આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા.

આ ઘટનામાં સીઆરપીએફના બે જવાન અને એક નાગરિકને ગ્રેનેડમાંથી નીકળેલા છરા વાગ્યા હતાં. 

સેનાએ હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો ખાત્મો ચાલુ છે. તાજેતરમાં, શ્રીનગરના હૈદરપોરા વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે

મુંબઈ મનપામાં ચોક્કસ કોન્ટ્રાન્ક્ટરોના ફાયદા માટે જ ટેન્ડર કાઢવામાં આવતા હોવાનો ભાજપના આ નેતાએ કર્યો આરોપઃ મુંબઈ મહાપાલિકાના કમિશનરને લખ્યો પત્ર જાણો વિગત.

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version