Site icon

મહારાષ્ટ્ર સરકારનું નાક કપાયું. હાઈકોર્ટનો આદેશ આવ્યો, કહ્યું નાગપુર ને તત્કાળ દસ હજાર રેમડેસિવર આપો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્ર સરકારે નાગપુર સાથે અન્યાય કર્યો છે? આવું જ કંઈક બોમ્બે હાઇકોર્ટની નાગપુરની ખંડપીઠ ને લાગ્યું છે. વાત એમ છે કે મીડિયામાં આવી રહેલા રિપોર્ટ અનુસાર નાગપુરની ખંડપીઠે સુ મોટો કેસ દાખલ કર્યો હતો. આ દરમિયાન ન્યાયાધીશે નોંધ્યું કે રાજ્ય સરકારે નાગપુર સાથે ભારોભાર અન્યાય કર્યો છે. થાણા જિલ્લા માં ઓછા દર્દી હોવા છતાં વધુ સુવિધા આપી છે જ્યારે કે નાગપુર જિલ્લામાં વધુ દર્દીઓ હોવા છતાં ઓછી સુવિધા આપી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે હવે રાજ્ય સરકારે માત્ર અમુક કલાકની અંદર નાગપુર ને 10000 રેમડેસિવર ઇન્જેક્શન આપવા પડશે.

હવે આ છ રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં આવતા કોરોના ટેસ્ટ નેગેટિવ ફરજિયાત છે. જાણો વિગત

આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે પૂરેપૂરો હિસાબ માંગ્યો છે કે તેણે નાગપુર શહેર માટે શું કર્યું?

આમ પોતાની જનતા સાથે વહાલા-દવલાની નીતિ અપનાવ્યા નો રાજ્ય સરકારના માથે આરોપ લાગ્યો છે.

Raj Thackeray: શું મુંબઈમાં જોવા મળશે મોટો ખેલ? શાંત પ્રચાર પાછળ રાજ ઠાકરેની કઈ વ્યૂહરચના છે? ઠાકરેએ પોતે જ ખોલ્યા પત્તા
Raj Thackeray: મુંબઈમાં હવે ‘બોમ્બે ઢાબા’ પર વિવાદ: નામ જોતા જ રાજ ઠાકરેએ હાઈવે પર ગાડી ઉભી રખાવી, મનસે કાર્યકરોએ બોર્ડ તોડી પાડ્યું
Maharashtra: મહારાષ્ટ્રમાં હવામાનનો યુ-ટર્ન! મુંબઈમાં વાદળછાયું આકાશ, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી
Makar Sankranti: રેલવે મુસાફરો માટે સારા સમાચાર! મકર સંક્રાંતિ નિમિત્તે 150 સ્પેશિયલ ટ્રેનો દોડશે; શિરડી, તિરુપતિ અને મહારાષ્ટ્રના સ્ટેશનોનો પણ સમાવેશ
Exit mobile version