Site icon

બોમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખ વિરુદ્ધ ED કેસને સંભાળનાર આ  વિશેષ ન્યાયાધીશની બદલી કરી, કોર્ટ વર્તુળોમાં ભારે ચર્ચા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 નવેમ્બર 2021.

Join Our WhatsApp Community

બુધવાર.  

ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ED કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશની બદલી કરી દેવામાં આવી છે 

પ્રાપ્ત જાણકારી મુજબ જજ એચએસ સતભાઈની યવતમાલ જિલ્લાની કેલાપુર તાલુકા કોર્ટમાં બદલી કરવામાં આવી છે. 

આ આદેશ પર મુંબઈ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે હસ્તાક્ષર કર્યા છે.

જો કે અચાનક થયેલા આ ફેરફારને કારણે કોર્ટ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.  

વિશેષ ન્યાયાધીશ આ વર્ષે જુલાઈથી અહીંની સેશન્સ કોર્ટમાં સાંસદો અને ધારાસભ્યોને લગતા કેસો સંભાળી રહ્યા હતા 

ન્યાયાધીશ દેશમુખના કેસ ઉપરાંત, તેઓ કથિત મહારાષ્ટ્ર સદન કૌભાંડના સંદર્ભમાં મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળ સામેના કેસને સંભાળી રહ્યા હતા.

 મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ 'ફરાર' જાહેર, હવે આટલા દિવસમાં થવું પડશે હાજર; કોર્ટે ક્રાઈમ બ્રાન્ચની આ અરજી મંજૂર કરી

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version