Site icon

બોમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખ વિરુદ્ધ ED કેસને સંભાળનાર આ  વિશેષ ન્યાયાધીશની બદલી કરી, કોર્ટ વર્તુળોમાં ભારે ચર્ચા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 નવેમ્બર 2021.

Join Our WhatsApp Community

બુધવાર.  

ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ED કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશની બદલી કરી દેવામાં આવી છે 

પ્રાપ્ત જાણકારી મુજબ જજ એચએસ સતભાઈની યવતમાલ જિલ્લાની કેલાપુર તાલુકા કોર્ટમાં બદલી કરવામાં આવી છે. 

આ આદેશ પર મુંબઈ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે હસ્તાક્ષર કર્યા છે.

જો કે અચાનક થયેલા આ ફેરફારને કારણે કોર્ટ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.  

વિશેષ ન્યાયાધીશ આ વર્ષે જુલાઈથી અહીંની સેશન્સ કોર્ટમાં સાંસદો અને ધારાસભ્યોને લગતા કેસો સંભાળી રહ્યા હતા 

ન્યાયાધીશ દેશમુખના કેસ ઉપરાંત, તેઓ કથિત મહારાષ્ટ્ર સદન કૌભાંડના સંદર્ભમાં મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળ સામેના કેસને સંભાળી રહ્યા હતા.

 મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ 'ફરાર' જાહેર, હવે આટલા દિવસમાં થવું પડશે હાજર; કોર્ટે ક્રાઈમ બ્રાન્ચની આ અરજી મંજૂર કરી

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version