Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈ હાઈકોર્ટે ઠાકરે સરકારને સવાલ- શું તમે એ વાત પર મક્કમ છો કે જેમણે રસીના બે ડોઝ લીધા છે તેમને જ મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે? આ તારીખ સુધીમાં આપવો પડશે જવાબ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Channel

સોમવાર

બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને કોરોના રસી લીધેલા લોકો માટે મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા અંગે સવાલ પૂછ્યો છે. 

બોમ્બે હાઈકોર્ટે પૂછ્યું કે, શું તમે એ વાત પર મક્કમ છો કે જેમણે કોરોના રસીના બે ડોઝ લીધા છે તેમને જ મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે?

રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ આ અંગે જવાબ આપવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો બુધવાર સુધીનો સમય માંગ્યો છે. 

આ મામલાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે તેવું સ્પષ્ટ કરતાં હાઇકોર્ટે બુધવારે યોજાનારી સુનાવણીમાં રાજ્ય સરકારને આ મુદ્દે તેની અંતિમ સ્થિતિ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટમાં બે અલગ-અલગ અરજી દાખલ કરવામાં આવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોરોના રસીકરણ એ મૂળભૂત અધિકારો પર હુમલો છે, તેમ છતાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોરોના રસીકરણ વૈકલ્પિક છે.

શું તમે જાણો છો મુંબઈમાં કેટલા મેનગ્રોવ્ઝ છે? મુંબઈ જ નહીં પણ દેશમાં પણ પ્રથમ વખત થઈ રહી છે મેનગ્રોન્ઝની ગણતરી, હવે મેનગ્રોવ્ઝ પણ ઓળખાશે નંબરથી. જાણો વિગત
 

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version