Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈ હાઈકોર્ટે ઠાકરે સરકારને સવાલ- શું તમે એ વાત પર મક્કમ છો કે જેમણે રસીના બે ડોઝ લીધા છે તેમને જ મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે? આ તારીખ સુધીમાં આપવો પડશે જવાબ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Community

સોમવાર

બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને કોરોના રસી લીધેલા લોકો માટે મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા અંગે સવાલ પૂછ્યો છે. 

બોમ્બે હાઈકોર્ટે પૂછ્યું કે, શું તમે એ વાત પર મક્કમ છો કે જેમણે કોરોના રસીના બે ડોઝ લીધા છે તેમને જ મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે?

રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ આ અંગે જવાબ આપવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો બુધવાર સુધીનો સમય માંગ્યો છે. 

આ મામલાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે તેવું સ્પષ્ટ કરતાં હાઇકોર્ટે બુધવારે યોજાનારી સુનાવણીમાં રાજ્ય સરકારને આ મુદ્દે તેની અંતિમ સ્થિતિ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટમાં બે અલગ-અલગ અરજી દાખલ કરવામાં આવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોરોના રસીકરણ એ મૂળભૂત અધિકારો પર હુમલો છે, તેમ છતાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોરોના રસીકરણ વૈકલ્પિક છે.

શું તમે જાણો છો મુંબઈમાં કેટલા મેનગ્રોવ્ઝ છે? મુંબઈ જ નહીં પણ દેશમાં પણ પ્રથમ વખત થઈ રહી છે મેનગ્રોન્ઝની ગણતરી, હવે મેનગ્રોવ્ઝ પણ ઓળખાશે નંબરથી. જાણો વિગત
 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version