Site icon

અમને જણાવો તમે લોકો માટે શું કર્યું? મહારાષ્ટ્રમાં ભયાવહ અવસ્થા પર બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેંચનો સરકારને સવાલ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્રમાં સતત ખરાબ થઈ રહેલી પરિસ્થિતિ વચ્ચે નાગપુરની ખંડપીઠે રાજ્ય સરકાર ને તીખા સવાલ પૂછ્યા છે. નાગપુર ની કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું છે કે તેમણે રેમડેસિવિર ઇન્જેક્શન સંદર્ભે શું પગલાં લીધા તે કોર્ટ ને જણાવે. આ ઉપરાંત તેમણે રાજ્ય સરકારને એ પણ પૂછ્યું છે કે અત્યાર સુધી લોકોની સુશ્રુષા માટે શું પગલાં લેવામાં આવ્યા છે તેનો આખો અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. સાથે જ કોર્ટે રાજ્ય સરકારને એ પણ પ્રશ્ન પૂછ્યો છે કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી શું મદદ મળી છે તે કોર્ટ ને જણાવવામાં આવે.

આમ હવે બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેંચે કોરોના ની પરિસ્થિતિ સંદર્ભે ગંભીર સવાલો પૂછ્યા છે. જેના આધારે રાજ્ય સરકાર એ શું કર્યું છે તે સ્પષ્ટ થશે.

વિશ્વ ના આ દેશ માંથી કોરોના ગયો. માસ્ક પહેરવાનો કાયદો ખસ્યો. જાણો સારા સમાચાર…

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version